શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ દ્વારા રક્તદાન કેમ્પ યોજાશે.

SB KHERGAM
0



શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ આયોજિત રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી તારીખ ૨૮-૧૦-૨૦૨૩નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેરગામ તાલુકાનું યુવાધન આ કાર્યક્રમમાં જોડાઈને સહયોગ આપે તેવી શ્રી જનતા કેળવણી મંડળના હોદ્દદારો દ્વારા અપીલ કરવામાં આવી છે.


તમે જે રક્તદાન કરો છો તે કોઈને જીવનમાં બીજી તક આપે છે.



રક્તદાન શિબિર 

તારીખ : ૨૮-૧૦-૨૦૨૩

વાર : શનિવાર

સમય : ૯:૦૦ કલાકે.

સ્થળ : જનતા માધ્યમિક શાળા, ખેરગામ.

તાલુકો : ખેરગામ, જી. નવસારી.


પ્રમુખશ્રી : શ્રી અરવિંદભાઈ એન. પટેલ

ચેરમેનશ્રી : શ્રી શશીકાંતભાઈ એ. પટેલ

મંત્રીશ્રી : શ્રી મુસ્તનશીર એન. વ્હોરા

આચાર્યશ્રી:  શ્રી ચેતન કે. પટેલ અને શાળા પરિવાર.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top