Navsari:નવસારી એસ ટી બસ સ્ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી

SB KHERGAM
0

  Navsari:નવસારી એસ ટી બસ સ્ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી

નવસારી:શુક્રવાર: નવસારી જિલ્લામાં ઘર ઘર તિરંગા અભિયાન ના વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. હાથમાં તિરંગા, ફુગ્ગા અને વંદે માતરમના જયઘોષ સાથે મુખ્યમંત્રીના રાજ્યભરમાં યોજાનારા ઘર ઘર તિરંગા અભિયાનને સમર્થન આપ્યું હતું. જે અન્વયે આજરોજ નવસારી એસ.ટી. બસ સ્ટેશન ખાતે એસ.ટી.વિભાગના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સાથે તિરંગા યાત્રા કાર્યક્રમમાં જોડાયા હતાં.

નવસારી એસ ટી બસ સ્ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી નવસારી:શુક્રવાર: નવસારી જિલ્લામાં ઘર ઘર તિરંગા...

Posted by Info Navsari GoG on Saturday, August 10, 2024

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top