વલસાડ એસટી વિભાગીય વર્કશોપ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

SB KHERGAM
0

 

વલસાડ એસટી વિભાગીય વર્કશોપ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

વલસાડ એસટી વિભાગીય વર્કશોપ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમ વલસાડ સીઆઈડી ક્રાઈમ અને વલસાડ ક્રાઈમ બ્રાંચના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિભાગીય નિયામકશ્રી એન.એસ.પટેલ, ડિવિઝનલ મિકેનિકલ એન્જિનીયર એ.કે.પરમાર, બી.ટી.પટેલ ,એસ.એ.પાટીલ, એસ.એસ.આઈ, સાયબર ક્રાઈમના તજજ્ઞ સાહિલભાઈ, વલસાડ સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સાયબર ક્રાઈમ નિષ્ણાત  સાહિલભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સાયબર ફ્રોડ ન થાય તે માટે સમજ આપવામાં આવી હતી. 


 માહિતી સ્રોત: માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૪ જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top