ખેરગામ તાલુકાના નવી ભૈરવી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

SB KHERGAM
0

  


ખેરગામ તાલુકાના નવી ભૈરવી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

જેમાં છેવાડાના ગામો સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને પહોંચાડી અંત્યોદય કલ્યાણના ધ્યેયને સાર્થક કરવા અર્થે આયોજિત "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત ખેરગામ તાલુકના નવી ભૈરવી ગામે યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોને યોજનાકીય લાભોની માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ભીખુભાઇ આહિર, શ્રી પુર્વેશભાઇ ખાંડાવાલા અધ્યક્ષશ્રી સામજીક ન્યાય સમિતી તાલુકા પંચાયત ખેરગામ, ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબ, તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી.વિરાણી સાહેબ, ખેરગામ તાલુકા મહામંત્રી લીતેશભાઈ ગાંવિત, ખેરગામ ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ કાર્તિક પટેલ સહિત વિવિધ શાખાના અધિકારીશ્રીઓ એમની ટીમ સાથે  તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહયા.




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top