Khergam (Nadagdhari) :સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ”સ્વામી વિવેકાનંદ વન“ અંતર્ગત ખેરગામ તાલુકા નડગધરી ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

SB KHERGAM
0 minute read
0

 Khergam (Nadagdhari) :સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ”સ્વામી વિવેકાનંદ વન“ અંતર્ગત ખેરગામ તાલુકા નડગધરી ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.  

મનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પર્યાવરણ સંરક્ષણ માટે રાષ્ટ્રને આપેલ "#एक_पेड़_मॉं_के_नाम " મંત્રને અનુસરીને આજે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ”સ્વામી વિવેકાનંદ વન“ અંતર્ગત ખેરગામ તાલુકા નડગધરી ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.  

આ કાર્યક્રમ પ્રસંગે સરપંચ એસોસિએશન પ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ અને યુવા બોર્ડ સંયોજક નીહાલભાઈ ગાંવિત, આતિશભાઇ પટેલ, પ્રકાશભાઈ પટેલ તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા.








માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી પર્યાવરણ સંરક્ષણ માટે રાષ્ટ્રને આપેલ "#एक_पेड़_मॉं_के_नाम " મંત્રને અનુસરીને આજે...

Posted by Aatish Patel on Wednesday, July 10, 2024

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top