Khergam (Nadagdhari) :સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ”સ્વામી વિવેકાનંદ વન“ અંતર્ગત ખેરગામ તાલુકા નડગધરી ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

SB KHERGAM
0 minute read
0

 Khergam (Nadagdhari) :સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ”સ્વામી વિવેકાનંદ વન“ અંતર્ગત ખેરગામ તાલુકા નડગધરી ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.  

મનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પર્યાવરણ સંરક્ષણ માટે રાષ્ટ્રને આપેલ "#एक_पेड़_मॉं_के_नाम " મંત્રને અનુસરીને આજે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ”સ્વામી વિવેકાનંદ વન“ અંતર્ગત ખેરગામ તાલુકા નડગધરી ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.  

આ કાર્યક્રમ પ્રસંગે સરપંચ એસોસિએશન પ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ અને યુવા બોર્ડ સંયોજક નીહાલભાઈ ગાંવિત, આતિશભાઇ પટેલ, પ્રકાશભાઈ પટેલ તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા.








#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top