ધરમપુર તાલુકાના હનુમંતમાળ ખાતે આવેલ આશ્રમ શાળા નવ નિર્મિત મકાનનું લોકાર્પણ.

SB KHERGAM
0

 

ધરમપુર તાલુકાના હનુમંતમાળ ખાતે આવેલ આશ્રમ શાળા નવ નિર્મિત મકાનનું લોકાર્પણ.

તારીખ ૦૪-૦૧-૨૦૨૪ના દિને ધરમપુર તાલુકાના મારા મતવિસ્તારના હનુમંતમાળ ખાતે આવેલ આશ્રમ શાળા નવ નિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ વિશેષ ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ જિલ્લા કિસાન મોરચા પ્રમુખશ્રી ગણેશ બિરારી, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.




Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top