નવસારીની છાપરા પ્રાથમિક શાળાની કૃતિ વિભાગ -૫માં શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી.

SB KHERGAM
0


નવસારીની છાપરા પ્રાથમિક શાળાની કૃતિ વિભાગ -૫માં શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી.

દેસાઈ કે. કે. સાર્વજનિક હાઈસ્કૂલ ધમડાછા, તા.ગણદેવી ખાતે તા.૦૭, ૦૮, ૦૯-૧૨-૨૦૨૩ દરમિયાન યોજાયું. જેમાં પ્રાથમિક સેક્શનમાં વિભાગ પ ગણનાત્મક ચિંતનમાં છાપરા પ્રાથમિક શાળાની કૃતિ "સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની ચાવી- MAT ગીતા" શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી. હવે તે ઝોન કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. કૃતિ પ્રસ્તુત કરનાર બાળ વૈજ્ઞાનિકો સચિન ચૌહાણ અને મોહિત રાજભર તથા તેને માર્ગદર્શિત કરનાર શાળાના આચાર્યશ્રી રાજેશકુમાર ઝાલરીયાને ખૂબ ખૂબ


અભિનંદન.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top